Skip to main content

                       ●● મને ગમે છે તું,●●

         
            તું એટલે બધુ જ જેને પ્રેમ કહેવાય છે
    બીજા અર્થોમાં 👇

 ■ જીવવા ગમે એવી જીંદગી કહેવાય છે.
 ■ તારું હસવું મારી જીંદગીનો સ્ક્રીનશોટ છે.
 ■ તારા સ્મીત પર ઓવારી જાય છે મારા ગીત ને મારે તને ગાવી         છે,શબ્દોમા સજાવી છે.
 ■ તારી આંખોમાં હિલ્લોળા લેતો સાગર મને ભીતરથી ભીંજવે છે.     ને મારો કિનારો છલકાય છે.
 ■ તું મારો શ્વાસ છે એમ મને લાગે છે ને મારા શ્વાસ ને તું લાગે      છે હદય ના ધબકારા...

     તને પ્રેમ કરવો એટલે.....

  ■ હથેળીમાં ઉગેલા આકાશ ને સપનાની પાંખો ફુટવી.
  ■ તું ગઝલ ના શેર છે.
  ■ વગડા માં ભર બપોરે હલચલ કરતી લહેર છે

●● મારા જુનાં મોબાઈલમાં સેવ થયેલો તારો નંબર...
         મારી આંગળીઓના ટેરવા ની મસ્તી કરે છે... ●●

               ●● મને ગમે છે તું ...●●


 ■ પાટણ ની પટોળા જેવી જુની,છતા આધુનિક છે.

 ■ તને ગમુ છું હું !  
    આ આશ્વર્યચિન્હ પશ્નાર્થ બરાબર જ છે અને પુર્ણવિરામ          પણ.
 
■ સ્ટેટસમાં ફક્ત ‘હું’ હોય એ પૂરતું નથી. એમાં ‘તું’ પણ હોવું          જોઈએ અને એમાં ‘આપણે’ પણ હોવું જોઈએ.

■ કોઈ આપણને સમજતું ન હોય ત્યારે જિંદગી ખોડંગાતી રહે છે.

■ તું એક એવી પરબ છે જેને માટે હું હમેશા તરસતો જ રહ્યો છું.

■ મારો ચોર્યાશીલાખ જન્મનો સરવાળો એટલે તું.

■ હું કશોક અલગ છું એટલે હું છું અને તું પણ તારા અલગ          અસ્તિત્વ ને ટકાવી રાખે છે એટલે તું છે.

■ દરિયાકિનારે ખુલ્લા પગે ચાલુ છું ત્યારે રેતીમાં પડેલાં બે પગલાં       મને અધૂરાં લાગે છે અને તારાં પગલાં માટે તલસાટ જાગે છે.

 ■ હું તને યાદ કરું છું ત્યારે વીજળી નથી પડતી.

 ■ મારા માટે પ્રેમની વ્યાખ્યા એટલે તું.

 ■ હું તને યાદ કરું છું ત્યારે,
    તેં નહીં સ્પર્શેલી પળોનું લખલખું શરીરમાંથી પસાર થઇ જાય છે

 ■ તું પ્રેમ કરે છે ત્યારે.......👇

    💕"મારામાં સૂકાઈ ગયેલાં કેટલાંય રણ ખળખળતી નદીઓ           બની કિનારા તોડવાનો પ્રયત્ન કરે છે,"💕

     💕"બળતણ માટેનું લાકડું બની ગયેલાં કેટલાંય ભીતરી                 વૃક્ષો મ્હોરેલી મંજરીથી લચી લચી પડે છે",💕

     💕"હસતો હોઉં ત્યારે તું હોય તો મારી મજા મલ્ટિપ્લાય                થાય છે..,રડતો હોય ત્યારે તું હોય તો આંસુનો ભાર                હળવો લાગે છે"💕


 ■ મારું અસ્તિત્વ તારામાં એક રસ થાય છે ત્યારે બહુંજ ગમે છે

 ■ તારું સ્મરણ મારા દિવસની ધાર કાઢે છે.....

 ■ "તું" એટલે
     "ધોમધખતા રણમાં પણ તરસ્યા રહી જીવવાનું કારણ"

● તું મારા વિશે વિચારે છે એ મને ગમે છે.

● તું મારા વિશે વિચારે છે એ મને ગમે છે.

    ""જીવાડે પ્રેમ થી એવું ક્યાં કોઈ મળે છે બેફામ
         મતલબ હોય તો લોકો મરવા પણ નથી દેતા""


■ ફકત દિલની સફાઈ માંગે છે
   પ્રેમ ક્યાં પંડીતાઈ માંગે છે.

■ આયુષ્યરેખાના કયા ટુકડામાં આપણે સાથે હતા?..
   મારું ચાલે તો તેના ઉપર માર્કિંગ✏ કરી લઉં.

■ મારા માટે તો એ જ મોટી પ્રસન્નતા છે કે 
   હું તારામાટે વિચારું,વિચારતો રહું.
■ તારા ખ્યાલોખી વધી જઈને બીજી કોઈ મોટી ખુશી        મારા માટે નથી..........


મારું હોવું તને તારા હોવા જેવું લાગે છે એ મને સ્પર્શે છે
तुम्हारे हर झूठमे भी लगतीं मुझे तुम सच्ची हो,कुछ ओर ही सोचाथा दिल हारनेसे पहलें पर तुम एसी ही तो अच्छी हों।

Comments

Post a Comment

Popular posts from this blog

બિહોલા રાજપૂતો નો ઈતિહાસ | History of BIHOLA Rajput Rajput History Bahiyal,Bihola,Bihola Rajput, Bihola Rajput History, Dahegam, Vankatimba,KshatriyaRajpoot, RajputSolanki Rajput, ક્ષત્રિય, દહેગામ,બહિયલ, બિહોલારાજપૂત, સોલંકી રાજપૂત અલ્લાઉદ્દીન ખીલજીએ ઇ.સ. 1299 માં પાટણના રાજા કર્ણદેવ વાઘેલાને પરાજિત કરતાં ગુજરાત માં સોલંકી વંશ ના શાસનનો અંત આવ્યો, ત્યારે દહેગામ નજીક આવેલા બહિયલ (બિહોલ) તાબાનાં ૩૬૦ ગામનો ગરાસ (રાજ) ભોગવતા સોલંકી રાજા પોતાને સ્વતંત્ર જાહેર કરી બિહોલા  (બિહોલ નરેશ) તરીકે ઓળખાયા, ત્યાર થી સોલંકી રાજપૂતો ની બિહોલા શાખા અસ્તિત્વ માં આવી.ઉપરાંત સોલંકીઓ ની બીજી ૧૬ કરતા વધુ શાખા જોવા મળે છે. મુઝફ્ફર વંશનો અહમદશાહ ઇ.સ. ૧૪૧૧ માં પાટણનીગાદીએ બેસતાં રાજધાની અમદાવાદ ફેરવી. દીર્ઘદૃષ્ટિ ધરાવતા અહમદશાહ મુસ્લિમ સલ્તનતને મજબૂત કરવા ગરાસદારોને તાબામાં લઇ સીમાડા વધારવા સાથે શાસન વ્યવસ્થા સમૃદ્ધ કરવા હિન્દુ રાજકુળો સાથે લગ્નસંબંધો બાંધી મુસ્લિમ ધર્મનો વ્યાપ વધારવા બળબુદ્ધિથી પ્રયત્નો હાથ ધર્યા હતા. એ વખતે મુસ્લિમ શાસનમાં હિન્દુ પ્રજા ઉપર અત્યાચારો વધતા ચારેબાજુ અંધાધૂધી સાથે કપર
                        -:પાનસિંગ તોમર:- *એક ગુજરાત નો રસપ્રદ બહારવટિયા ની વાત. ૬૦ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતનો 'પાનસિંગ તોમર' ભૂ પત પાકિસ્તાનથી ઝડપાયો! ભુપત બાહરવટયો તથા રાણો આહીર સમયાંતર - લલિત ખંભાયતા એ રમતવીર હતો, પણ રમતના મેદાનમાં નિશાનેબાજી માટે ગન હાથમાં લેવાને બદલે તેણે દુશ્મનોને ભડાકે દેવા જામગરી ઉપાડવી પડી. ભૂપત બહારવટિયો ગુજરાતનો છેલ્લો મોટો બહારવટિયો હતો. ૮૦ કરતાં વધુ હત્યાઓ બાદ પણ ગોળીએથી વિંધાવાને બદલે એ કુદરતી મોતે મરેલો! અન્યાયો સામે મેદાને પડેલા ભૂપત પર જેતપુરના જીતુભાઈ ધાધલે નમૂનેદાર સંશોધન કર્યું છે. એ સંશોધનમાંથી ખબર પડે છે, કે ભૂપતસિંહને બહારવટિયો ભૂપત બનાવવાનું કામ એ વખતની સરકારે જ કરેલું! ૧૯૪૪નું વર્ષ છે. આઝાદીનો સૂર્યોદય હજુ ઊગું ઊગું થઈ રહ્યો હતો. વડોદરા ગાયકવાડી સરકારના તાબાનું અમરેલી એ સમયે ઝગારા મારતું શહેર હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારી રમતોત્સવનું આયોજન થયેલું. સૌરાષ્ટ્રભરનાં નાનાં-મોટાં રજવાડાંઓના રમતવીરો મૂછોના થોભિયા પર હાથ ફેરવતાં ફેરવતાં સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી ગયેલા. રમતો શરૂ થઈ. દોડ, કૂદ, ઘોડેસવારી, ગોળાફેંક એમ એ સમયની
    -:   HISTORY OF BIHOLA RAJPUT :- Alauddin Khilji, BC Defeated Patan King Karandev Vaghela in 1299 rather than ending the rule of the Solanki dynasty in Gujarat, when King Solanki bear bahiyala (bihola) feudatory 360 villages garasa (Raj) near Dahegam called to declare themselves independent bihola (bihola King), then from Solanki bihola branch of Rajputs are found in more than 16 branch of aviuparanta Solankis in existence. Muzaffar Ahmed Shah dynasty in BC Embedding patananigadie in 1411 turned into capital, Ahmedabad. Regime with a strong vision to expand the frontiers of the Muslim sultans of Ahmed garasadarone built over a Hindu marriages with rich rajakulo to expand the Muslim religion balabuddhithi undertook efforts. The battle began around the days of struggle with the rising abuse of Muslim rule over the Hindu nation. Samantasinha were Thakor of bihola bihola branch of the Solanki dynasty (king here means Thakor, called the latter.), Who is believed to be born in 13