Skip to main content

Posts

ચેતાકોષ

આપણા ન્યૂરોન્સ કે ચેતાકોષો નો જે એકબીજા સાથે કનેક્શન (synapses) બનાવે છે. વિડિયો :  ચેતાકોષ વિડિયો  🎬 આપણા સૌની બુદ્ધિ શક્તિ અને માનસિક વિકાસનો આધાર આપણા ચેતાકોષોના કાર્ય અને આ કનેક્શન પર રહેલો છે. જટિલ કાર્યો જેવા કે ગણિત, સંગીત કોયડા ઉકેલવા વિગેરે તો જ સારી રીતે થાય જો આ ચેતાકોષો એકબીજા સાથે સરસ કનેક્શન બનાવે.  નવજાત શિશુ જન્મે ત્યારે એના મગજની સાઈઝ પુખ્ત વયના માણસની સરખામણીમાં ચોથા ભાગની હોય છે! પણ પછી ચાલુ થાય છે રોકેટની ગતિએ તેજ વિકાસ... જીવનના પહેલા બે વર્ષમાં ૮૦ ટકાથી વધુ આવો વિકાસ થતો હોય છે! મજાની વાત તો એ છે કે નવજાત શિશુ અને પુખ્ત વયના માણસની અંદર ચેતાકોષોની કુલ સંખ્યા 100 અબજ જ હોય છે તો પછી મગજનો આ વિકાસ કેવી રીતે થાય છે? વેલ, એનું કારણ છે દરેક ચેતાકોષો એકબીજા સાથે નવા કનેક્શન બનાવે છે. નવજાત બાળકમાં આવા કનેક્શન જન્મ સમયે ઓછા હોય છે, જ્યારે વિકાસની સાથે આ કનેક્શન બનતા જાય ત્યારે એ ધીમે ધીમે ઘણી બધી પ્રક્રિયાઓ કરતા શીખી જાય છે જેમ કે જોતા સાંભળતા બોલતા ચાલતા વિગેરે. આવા કનેક્શન ત્યારે વધારે સારા બને જ્યારે બાળકને દ્રશ્ય શ્રાવ્ય કે અન્ય રીતે પ્રોત્સાહિત કરવામાં આવે જેમકે મા
Recent posts

Ram Mandir Special Edition Coins

સરકારે જાહેર ખરીદી માટે રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના 50 ગ્રામ રંગીન સંભારણું ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું. સિક્કાની કિંમત રૂ 5860/- છે અયોધ્યામાં રામ લલ્લાના ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને અર્પિત કરવા માટે. ભારત સરકારે જાહેર વેચાણ માટે મર્યાદિત-આવૃત્તિના ચાંદીના સિક્કા રજૂ કરવાનો નિર્ણય લીધો છે. Buy  https://www.indiagovtmint.in/souvenir-coins /

સૂર્યગ્રહણ ( રસપ્રદ )

  સૂર્યગ્રહણ : દિવસમાં ચાર મિનિટ સુધી રહેશે અંધારું. BBC News,  ગુજરાતી કન્ટેન્ટ પર જાવ વિભાગો ગુજરાત ભારત મૅગેઝિન લોકપ્રિય સૂર્યગ્રહણ : દિવસમાં ચાર મિનિટ સુધી રહેશે અંધારું, આકાશમાં 50 હજાર ફૂટ પર વૈજ્ઞાનિકો કેવા પ્રયોગ કરશે? ઇમેજ સ્રોત, GETTY IMAGES 4 એપ્રિલ 2024 અપડેટેડ એક કલાક પહેલા પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર ગ્રહ છે જ્યાંથી પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શકાય છે. દર 18 મહિનામાં પૃથ્વીના કોઈને કોઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળે છે. આઠ એપ્રિલે થનારા સૂર્ય ગ્રહણને લઈને વિશ્વભરમાં લોકો ઉત્સાહિત છે. કારણ કે ઉત્તર અમેરિકાના કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ત્યાં ચાર મિનિટ અને નવ સેકન્ડ માટે અંધારું છવાઈ જશે. આ સમય છેલ્લા ચંદ્રગ્રહણોની તુલનામાં ઘણો લાંબો છે. આ કારણે જ આ ગ્રહણ દરમિયાન અનેક પ્રયોગો કરવામાં આવશે. ચંદ્ર સૂર્યની તુલનામાં પૃથ્વી કરતા 400 ગણો વધારે નજીક છે પરંતુ ચંદ્ર આકારમાં સૂર્ય કરતા 400 ગણો નાનો પણ છે. પરિણામ સ્વરૂપે જ્યારે ચંદ્ર પૂર્ણ સંરેખણ બિંદુ પર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે તે સૂર્યને ઢાકી દે છે અને આપણે ગ્રહણ જોઈ શકીએ છીએ. જોકે આ વખતે સૂર્યગ્રહણ એટલે મ

Cervical Cancer ♋️. #CervicalCancer #સર્વાઈકલ #सर्वाईकल

Cervical cancer गर्भाशय में होने वाला कैंसर है। ये विश्व भर में महिलाओं में होने वाला चौथा सबसे बड़ा कैंसर है और भारत में हर साल क़रीब 1,20,000 महिलाएँ इससे ग्रसित होती हैं। सामान्यतः ये एक वायरस जिसे HPV कहते हैं उसके कारण होता है। HPV एक काफ़ी सामान्य वायरस है और ज़्यादातर महिलाओं को कभी ना कभी इस वायरस से इन्फेक्शन होता है।  इसीलिए HPV वायरस से इन्फेक्शन होने का मतलब cervical कैंसर हो जाना नहीं है।  लेकिन जिन महिलाओं के शरीर की प्रतिरोधक क्षमता कम होती है उनमें ये वायरस का इन्फेक्शन कैंसर का रूप ले सकता है। ये कैंसर उनको भी हो सकता है जिनके सिर्फ़ एक sexual partner हो । लेकिन अगर multiple sexual partner हो या किसी ऐसे पुरुष के साथ sexual relation है जिसके मल्टीपल sexual पार्टनर हैं तो cervical कैंसर होने की संभावना बढ़ जाती है। लक्षण: पीरियड्स के बीच में या menopause के बाद भी अगर काफ़ी ब्लीडिंग हो। अगर vaginal discharge बढ़ गया हो या उससे दुर्गंध आये। पेशाब करने के दर्द हो या कभी कभी उसमें खून आये। ऐसे लक्षण अगर हों तो अपने gynaecologist से ज़रूर मिलें। चूँकि HPV की वैक्सीन उपलब्ध

રાજા સિદ્ધરાજ જયસિંહ.

 ➡ સોમ તિલક સિદ્ધ ચક્રવર્તી મહારાજાધિરાજ ચૌલુક્ય (સોલંકી) વંશજ સિદ્ધરાજ જયસિંહ :- (વિ.સ ૧૧૫૦ થી વિ.સ ૧૧૯૯ , ઇ.સ ૧૦૯૪ થી ઇ.સ ૧૧૪૩ અણહિલપુર પાટણ પર શાસન કરયુ).                        સિદ્ધરાજ જયસિહ અણહિલપુર પાટણ પર શાસન કરવાનો સમય ગાળો વિ.સ ૧૧૫૦ થી વિ.સ ૧૧૯૯ દરમ્યાન સુધી નો હતો. તેમનુ નાનપણ નુ નામ જયસિહ હતુ. તેમના પિતા કર્ણદેવ સોલંકી માળવા સામે યુદ્ધ માં ધાયલ થતા તેમનુ મુત્યુ થયુ હતુ. જયસિહ લગભગ નાની આયુમાં પાટણની રાજગાદી સંભાળી તેમના માતા મીનળદેવી રાજ વ્યવસ્થા ચલાવતા તેમાં તેમના કર્તવ્યનિષ્ઠ મંત્રીઓનો સહકાર રહેતો , આ કર્તવ્યનિષ્ઠ મંત્રીઓમાં મહા આમત્ય મુજાલ , ઉદયન મંત્રી , શાતુ મહેતા નો સમાવેશ થતો હતો. જયસિહ ના પિતા ના મૃત્યુ પછી સૌરાષ્ટ્ર , આબુ , નાડોલ , જાલોર ના વિસ્તારો પાટણ થી સ્વતંત્ર થઈ ગયાં હતાં . જયસિહ પુકત પરિપક્વ થતા. પોતાની સેના સંગઠિત કરી આ પ્રદેશોને ક્રમઅનુસાર જીતી લઈ પુનઃ પાટણ રાજય માં જોડી દીધા. જુનાગઢ ના રાજા રા 'ખેગારે જયારે પાટણ સામે યુદ્ધ જાહેર કરયુ . તે સમયે સિદ્ધરાજ જયસિહ માળવા અભિયાન પર હતા. રા' ખેગાર પાટણના દરવાજા તોડયાં હતાં. સિદ્ધ
મારી એકલી આંખો ને તું મળી જાય, તારી એકલી યાદો ને હું મળી જાઉં, સમય છે આ એક એવો કે રોજ મળવાની ચાહ આજે એક રાહ જોઇ રહ્યો છું તું મળે ક્યાં છે મને આજે હું તને રોજ શોધી રહયો છું. આ શબ્દો ને મારાં એક પૂર્ણ વિરામ આપ, આ પ્રતિબંધ ને એક બાજુ મૂકી તું મળવા તો આવ. એક સમય હતો જયારે તુ કહે કે મનેં ગમતું નથી એક સમય આવી ગયો સમય હોવા છતાં મળાતું નથી. સમય ક્યાં ગયો છે એ સમયને પણ ખબર નથી તું યાદ આવે છે રોજ મને પણ સમયને કદર નથી. ખુલ્લા આકાશ માં હું ભાગી જાઉં મળે ભગવાન મને તો સમય માંગી લઉં. કહી દઉં આ સપના ભર્યા મન ને કે છોડી દે આ પ્રેમ કરતાં તન ને. ઉપર પ્રેમ ની આ નદી વહી રહી તારા નામ ની કલમ લખી હતી. મારી એકલી આંખો ને તું મળી જાય, તારી એકલી યાદો ને હું મળી જાઉં, @yogendrabihola